ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
જયંત કોઠારી
ધના ભગત
નટવરલાલ બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

દ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ
અદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
ભગવાનદાસ પટેલ
હરિવલ્લભ ભાયાણી
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP