ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

બટુક મહારાજ
ગુણવંત શાહ
પુનિતમહારાજ
પ્રવીણચંદ્ર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ગુણવંત આચાર્ય
ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત જૈન પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP