ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. ડુમરી પ્રાંસલ સાંણથળી મોજણી ડુમરી પ્રાંસલ સાંણથળી મોજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? જયંત કોઠારી વજુ કોટક નરહરિ પરીખ રણછોડભાઈ દવે જયંત કોઠારી વજુ કોટક નરહરિ પરીખ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? ગાંધી યુગ મધ્ય યુગ સુધારક યુગ પંડિત યુગ ગાંધી યુગ મધ્ય યુગ સુધારક યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? મકરંદ દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી મકરંદ દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP