ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

મીરાંની રહી મહેક
ઊંચી ડેલી
ઉજાસના આંસુ
સૂકી ધરતી સુકું આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

કાકાસાહેબ કાલેલકર
તારાબહેન મોડક
રામનારાયણ વિશ્વનાથ પાઠક
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP