ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
મગનભાઈ બી. પટેલ - કિન્નરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોશી
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP