ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? કાલિદાસ ભાસ ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ ભાસ ભવભૂતિ ભરતમુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? મહાદેવભાઈ દેસાઈ ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી મહાદેવભાઈ દેસાઈ ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? ન્હાનાલાલ સુંદરમ્ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ ન્હાનાલાલ સુંદરમ્ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? રાજતરંગિણી નિર્ઝરણી સ્ત્રોતસ્વિની શૈવલિની રાજતરંગિણી નિર્ઝરણી સ્ત્રોતસ્વિની શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP