ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

ભગવતીકુમાર શર્મા
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

ચંદ્રકાંત બક્ષી
મધુ રાય
સુરેશ જોશી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

રતિલાલ બોરીસાગર
મહેન્દ્ર મેઘાણી
વર્ષા અડાલજા
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP