ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

ચંદ્રવદન સી. મહેતા
જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
મનની વ્યથા
ભવની રૂપરેખા
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે.

ભારતીય સંસ્કૃતિ પરિષદ
ભારતીય વિદ્યાભવન
ભારતીય ભાષા સંસ્થાન
ગુજરાત વિશ્વકોષ ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP