ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? ભવભૂતિ કાલિદાસ ભાસ ભરતમુનિ ભવભૂતિ કાલિદાસ ભાસ ભરતમુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત અણસાર - વર્ષા અડાલજા બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત અણસાર - વર્ષા અડાલજા બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નિરંજન ભગત શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? ઘર સામે સરોવર અચાનક હસ્તપ્રત અટકળ ઘર સામે સરોવર અચાનક હસ્તપ્રત અટકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? માણસાઈના દીવા સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બોટાદકર દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર બોટાદકર દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP