ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? કાલિદાસ ભરતમુનિ ભવભૂતિ ભાસ કાલિદાસ ભરતમુનિ ભવભૂતિ ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? હરારી બટવારા સરગોસ સક્કરબાર હરારી બટવારા સરગોસ સક્કરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? ભાલણ દયારામ પ્રીતમ શામળ ભાલણ દયારામ પ્રીતમ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્ત'નું મૂળ નામ શું છે ? મધુસૂદન પારેખ મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી ત્રિભુવન ભટ્ટ મધુસૂદન પારેખ મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી ત્રિભુવન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. મહાપ્રસ્થાન વસ્ત્રધારા સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન વસ્ત્રધારા સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP