ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા કલાપી બ. ક. ઠાકોર સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી બ. ક. ઠાકોર સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે જયંત પાઠક સુરેશ દલાલ બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ દલપતરામ કવિ કાન્ત કવિ શામળ કવિ અખો કવિ દલપતરામ કવિ કાન્ત કવિ શામળ કવિ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? સ્વામી સચ્ચિદાનંદ કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ સ્વામી સચ્ચિદાનંદ કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP