ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

વિજયગુપ્ત મૌર્ય
મનુ સૂબેદાર
ભિક્ષુ આનંદ
એચ.એમ.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ
શ્યામ સાધુ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP