ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? જયંત પંડ્યા સૌમ્ય જોષી મહાદેવભાઈ દેસાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જયંત પંડ્યા સૌમ્ય જોષી મહાદેવભાઈ દેસાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ સંદર્ભે બયલાટનો અર્થ શું થાય ? શેરી નાટક ભવૈયા ભાવપ્રધાન ઘૂઘરા રમવા શેરી નાટક ભવૈયા ભાવપ્રધાન ઘૂઘરા રમવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP