ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ શિવ પંડ્યા બંસીલાલ વર્મા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ શિવ પંડ્યા બંસીલાલ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? કાંતિ ભટ્ટ ગુણવંત શાહ શિવકુમાર જોશી અનિલ જોશી કાંતિ ભટ્ટ ગુણવંત શાહ શિવકુમાર જોશી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? સ્ત્રોતસ્વિની નિર્ઝરણી રાજતરંગિણી શૈવલિની સ્ત્રોતસ્વિની નિર્ઝરણી રાજતરંગિણી શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? વિશ્વનાથ ભટ્ટ નર્મદ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ નર્મદ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP