ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? શિવ પંડ્યા બંસીલાલ વર્મા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ શિવ પંડ્યા બંસીલાલ વર્મા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? પાનબાઈ અવિનાશ વ્યાસ મીરાંબાઈ કલાપી પાનબાઈ અવિનાશ વ્યાસ મીરાંબાઈ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? બ્રાહ્મણવાડા સમૌ વાંસા ધરમપુર બ્રાહ્મણવાડા સમૌ વાંસા ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP