ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? ચંદ્ર ત્રિવેદી બંસીલાલ વર્મા રવિશંકર રાવળ શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી બંસીલાલ વર્મા રવિશંકર રાવળ શિવ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? મહાપ્રસ્થાન નિશીથ પ્રાચીના અભિજ્ઞાન મહાપ્રસ્થાન નિશીથ પ્રાચીના અભિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? તારક મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી તારક મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અબ્દુલહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? નાકર દયારામ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર દયારામ વિષ્ણુદાસ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP