ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ?

શિવ પંડ્યા
બંસીલાલ વર્મા
ચંદ્ર ત્રિવેદી
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

મહીપતરામ રૂપરામ
બળવંત મહેતા
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP