ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ?

રવિશંકર રાવળ
શિવ પંડ્યા
બંસીલાલ વર્મા
ચંદ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા
ઉમાશંકર જોશી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP