ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

જલિયાંવાલાં
બે ખુદાઈ ખિદમતગારો
બારડોલી સત્યાગ્રહનો
વીર વલ્લભભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

રાસ્તેગોફતાર
વિજ્ઞાન વિલાસ
જ્ઞાનસાગર
સૌરાષ્ટ્ર દર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP