ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? વીરલક્ષણા શૃંગારલક્ષણા કામલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા શૃંગારલક્ષણા કામલક્ષણા પ્રેમલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી મિયાગામ શિનોર દાતાર શિયાણી મિયાગામ શિનોર દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ઊર્મિ દેસાઈ સુમન શાહ સુરેશ દલાલ ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુમન શાહ સુરેશ દલાલ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? શ્રાદ્વ હૂંડી સુદામાચરિત્ર વસંતના પદો શ્રાદ્વ હૂંડી સુદામાચરિત્ર વસંતના પદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP