ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

શાહજહાં
અકબર
સુલતાન મુઝફ્ફરશાહ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

26 જાન્યુઆરી
2 ઓક્ટોબર
31 ઓક્ટોબર
25 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
અનાજ ઉપરની જકાત માફ કરવા
મહેસુલ માફ કરવા
ખેડૂતોનું દેવું માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP