ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? નર્મદ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નર્મદ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? દ્વાદશમાસ રામરાજિયો એકાદશસ્કંધ શલોકા દ્વાદશમાસ રામરાજિયો એકાદશસ્કંધ શલોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? બાણભટ્ટ કવિ કલ્હણ કવિ બિલ્હણ કવિ ભટ્ટી બાણભટ્ટ કવિ કલ્હણ કવિ બિલ્હણ કવિ ભટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP