ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નર્મદ ઉમાશંકર જોશી ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક પરંપરા તહોમતનામું તરંગીનું સ્વપ્ન આગંતુક પરંપરા તહોમતનામું તરંગીનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ મકરંદ દવે રમેશ પારેખ ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ મકરંદ દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. સુંદરમ્ મલયાનિલ ઉમાશંકર જોશી મુનશી સુંદરમ્ મલયાનિલ ઉમાશંકર જોશી મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP