ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ ઉમાશંકર જોશી ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નર્મદ ઉમાશંકર જોશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ? ઉર્વશી ગૌરી વીજળી સુંદરી ઉર્વશી ગૌરી વીજળી સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? શિવાનંદ વિષ્ણુ શર્મા વિશાખાદત્ત પાણિની શિવાનંદ વિષ્ણુ શર્મા વિશાખાદત્ત પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. બૈજુ સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી મર્દાના બૈજુ સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી મર્દાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP