ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ ઉમાશંકર જોશી નર્મદ ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ ઉમાશંકર જોશી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1992 વર્ષ 1958 વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1992 વર્ષ 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નવું આકાશ નવી ધરતી' કોનું નાટક છે ? પ્રિયકાન્ત પરીખ તારક મહેતા સરોજ પાઠક વિનોદ ભટ્ટ પ્રિયકાન્ત પરીખ તારક મહેતા સરોજ પાઠક વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. સુરત અમદાવાદ વડનગર નડિયાદ સુરત અમદાવાદ વડનગર નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? ધીરુ પરીખ પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી ધીરુ પરીખ પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP