ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

નર્મદ
ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર માધવરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP