ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ઉશનશ્
કે. કા. શાસ્ત્રી
ધૂમકેતુ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

ચીનુભાઈ પટવા
કનૈયાલાલ મુનશી
તારક મહેતા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

પ્રભુલાલ દ્વિવેદી
મનસ્વી પ્રાંતિજવાલા
ચંદ્રકાંત શાહ
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP