ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

પ્રેમાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી
રામાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ચંદબરદાઈ
શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે.

ભારતીય સંસ્કૃતિ પરિષદ
ભારતીય ભાષા સંસ્થાન
ભારતીય વિદ્યાભવન
ગુજરાત વિશ્વકોષ ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP