ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

મનસ્વી પ્રાંતિજવાલા
ચંદ્રકાંત શાહ
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

નગીનદાસ પરીખ
મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

જીવનચરિત્ર
પ્રવાસગ્રંથ
નિબંધ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP