ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

મીરાંની રહી મહેક
સૂકી ધરતી સૂકું આકાશ
ઊંચી ડેલી
ઉજાસના આંસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

અમર પાલનપુરી
શૂન્ય પાલનપુરી
શેખાદમ આબુવાલા
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

હિમાંશી શેલત
ચુનિલાલ મડિયા
નવલરામ પંડ્યા
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP