ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

ભિક્ષુ અખંડાનંદ
સંત પુનિત મહારાજ
પૂ. ડોંગરેજી મહારાજ
સંત અમરદેવીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ?

નાનાભાઈ બટ્ટ
ઉમાશંકર જોશી
ચંદ્રકાન્ત બક્ષી
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.
(a) નિરાલા
(b) વનમાળી
(c) પરમહંસ
(d) ધૂનિરામ
(1) સૂર્યકાન્ત ત્રિપાઠી
(2) કેશવ હર્ષદ ધ્રુવ
(3) સચ્ચિદાનંદ સ્વામી
(4) ગૌરીશંકર ત્રિવેદી

a-1, b-2, c-3, d-4
a-4, b-3, c-1, d-2
a-4, b-1, c-2, d-3
a-2, b-3, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP