ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા બુદ્ધસભા સમાચાર બુધવારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જયંત પાઠક બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? અખો નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP