ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? અનિલ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી અનિલ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ? રૂપક શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ઉમાશંકર જોશી અનિલ જોશી સુરેશ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી અનિલ જોશી સુરેશ જોશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. નરસિંહ મહેતા ગંગાસતી શામળ ભટ્ટ દુલા ભાયા કાગ નરસિંહ મહેતા ગંગાસતી શામળ ભટ્ટ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP