ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? ડૉ.સ્વામિનાથનના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? અતિજ્ઞાન વર્ષાની એક સુંદર સાંજ વસંતવિજય ચક્રવાકમિથુન અતિજ્ઞાન વર્ષાની એક સુંદર સાંજ વસંતવિજય ચક્રવાકમિથુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? બ્રહ્મગુપ્ત ધન્વંતરિ આર્યભટ્ટ સુશ્રુત બ્રહ્મગુપ્ત ધન્વંતરિ આર્યભટ્ટ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી મિયાગામ દાતાર શિનોર શિયાણી મિયાગામ દાતાર શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP