ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? શોધ હાસ્યમંદિર રાઈનો પર્વત ભદ્રંભદ્ર શોધ હાસ્યમંદિર રાઈનો પર્વત ભદ્રંભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા કવિતા આત્મકથા નિબંધ નવલકથા કવિતા આત્મકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખંડ શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP