ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. અખો શામળ નર્મદ દલપતરામ અખો શામળ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તાનું નામ જણાવો. અડધે રસ્તે રાજાધિરાજ શીશુ અને સખી મારી કમલા અડધે રસ્તે રાજાધિરાજ શીશુ અને સખી મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ભદભર નેના ભૈયાદાદા શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ભદભર નેના ભૈયાદાદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP