ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

એસ્થર ડેવિડ
અમૃતા શેરગીલ
અમૃતા પ્રીતમ
આશાપૂર્ણ દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંત શાહ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો.

હરિગીત
મંદાક્રાન્તા
શાર્દૂલવિક્રીડિત
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP