ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
મન નો ડગે - ગંગાસતી
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

નર્મદાશંકર રેવાશંકર મહેતા
ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

શ્યામ સાધુ
નટવરલાલ પંડયા
રતિલાલ બોરીસાગર
મૃગેશ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP