ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાલવ પાનેતર મીંઠળ સાડી પાલવ પાનેતર મીંઠળ સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? નર્મદ કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી નર્મદ કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? સુરત જામનગર અમદાવાદ વડોદરા સુરત જામનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? સ્વામી આનંદ વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ સ્વામી આનંદ વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? રમેશ ચાંપાનેરી નટવરલાલ બુચ રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય રમેશ ચાંપાનેરી નટવરલાલ બુચ રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." સુરેશ દલાલ હરીન્દ્ર દવે સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ સુરેશ દલાલ હરીન્દ્ર દવે સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP