ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

નંદશંકર મહેતા
પ્રેમાનંદ
આનંદશંકર ધ્રુવ
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

૨.વ. દેસાઈ
આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા
કેશવલાલ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

સારસીનો સ્નેહ
મધ્યરાત્રીનો પ્રેમ
મધરાતી રાત
રાત્રિ પછિનો દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા
હિમાંશી શેલત
ચુનિલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

ધીરુબેન પટેલ
કુંદનિકા કાપડિયા
હિમાંશી શેલાત
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP