ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા પ્રેમાનંદ શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 1.00 લાખ ૱ 50 હજાર ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 1.00 લાખ ૱ 50 હજાર ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડીંડળ ડેહર છંદુ કેરવી ડીંડળ ડેહર છંદુ કેરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય વિમળસૂરિ કુમારપાળ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય વિમળસૂરિ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP