ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા ગુલફામ નર્મદ દલપતરામ બાલાશંકર કંથારિયા ગુલફામ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત ભોજા ભગત નર્મદ કવિ દલપતરામ કવિ કાન્ત ભોજા ભગત નર્મદ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. ગુજરાતનો નાથ વેરની વસૂલાત મારી કમલા પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ વેરની વસૂલાત મારી કમલા પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? પશ્ર્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' યશવંત શુક્લ નારાયણ દેસાઈ સ્વામી આનંદ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ નારાયણ દેસાઈ સ્વામી આનંદ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP