ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
શામળ ભટ્ટ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

બાલમુકુંદ દવે
જયંત પાઠક
સુરેશ દલાલ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

જુગતરામ દવે
ચંદ્રકાંત બક્ષી
રતિલાલ બોરીસાગર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
યશોદામા બીજો
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

નરેન્દ્ર મોદી
રાજેન્દ્ર શુકલ
વિનોદ જોશી
હર્ષ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP