ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ અમદાવાદ આણંદ સુરત ભરૂચ અમદાવાદ આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? કલાપી નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાં નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? સ્મરણયાત્રા મારી હકીકત અડધે રસ્તે સત્યના પ્રયોગો સ્મરણયાત્રા મારી હકીકત અડધે રસ્તે સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? ચિનુ મોદી કલાપી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા ચિનુ મોદી કલાપી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP