ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી હરિહર ભટ્ટ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? ચંદ્રકાન્ત બક્ષી ગીજુભાઈ બધેકા યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ચંદ્રકાન્ત બક્ષી ગીજુભાઈ બધેકા યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP