ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

પિતા રત્નસિંહજીએ
માતા વીરકુંવરીએ
દાદા રાવ દુદાજીએ
શ્રીકૃષ્ણએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

દિવ્યચક્ષુ
ગ્રામ્યલક્ષ્મી
જયંત
ભારેલો અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

જયંત પાઠક
સુરેશ દલાલ
હરીન્દ્ર દવે
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP