ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

માતા વીરકુંવરીએ
શ્રીકૃષ્ણએ
દાદા રાવ દુદાજીએ
પિતા રત્નસિંહજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી
વનરાજ ચાવડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

જલિયાંવાલાં
બારડોલી સત્યાગ્રહનો
વીર વલ્લભભાઈ
બે ખુદાઈ ખિદમતગારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP