ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

પિતા રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણએ
દાદા રાવ દુદાજીએ
માતા વીરકુંવરીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

કરણઘેલો
સાસુવહુની લડાઈ
સોરઠ તારા વહેતા પાણી
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP