ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. મણિલાલ દેસાઈ રમેશ પારેખ અનિલ જોશી સુરેશ દલાલ મણિલાલ દેસાઈ રમેશ પારેખ અનિલ જોશી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પંડિત યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? કનૈયાલાલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ચિનુ મોદી કનૈયાલાલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP