ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? સંદેશ ગુજરાત મિત્ર દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર સંદેશ ગુજરાત મિત્ર દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગંગાસતી દિવાળીબાઈ મીરાંબાઈ ગવરીબાઈ ગંગાસતી દિવાળીબાઈ મીરાંબાઈ ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? અનુષ્ટુપ એક પણ નહીં મનહર શિખરણી અનુષ્ટુપ એક પણ નહીં મનહર શિખરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP