GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ?

1988
1987
1989
1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

માર્શલ
કાર્લ માર્ક્સ
જે. શુમ્પીટર
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP