ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1988 1986 1987 1989 1988 1986 1987 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? રાજ્ય સરકાર હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?રીટ (writ) - આશય અથવા અર્થ સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કે.એમ. મુનસી આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કે.એમ. મુનસી આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP