સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

હાઇકોર્ટ
જીલ્લા મેજીસ્ટ્રેટ
રાજય સરકાર
ડિસ્ટ્રીક કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

રેવંતગિરિરાસુ
જંબુસામિચરિય
નેમિનાથચતુષ્પાદિકા
પ્રભાવકચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

અહમદશાહ ત્રીજો
બહાદુરશાહ
સિકંદરશાહ
મુહમ્મદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?

ચેન્નાઈ
નવી દિલ્હી
મુંબઈ
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP