યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?

રોજગાર વિનિમય કચેરી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
મામલતદાર કચેરી
કલેકટર કચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે:

48 કલાક
05 દિવસ
24 કલાક
10 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ થયેલ મુદ્રા બેંક દ્વારા પ્રારંભિક તબક્કે ત્રણ યોજનાઓ શરૂ કરેલ છે. તેના નામ નીચે મુજબ રાખેલ છે.

કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી
શિશુ, કિશોર અને તરૂણ
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP