સામાન્ય વિજ્ઞાન (General Science)
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ નીચેનામાંથી શેમાં સીધો જ ભળે છે ?

શરીરમાં રહેલા પાણીમાં
લોહીમાં
ખોરાકમાં
ત્રણેયમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

ખેતીના પાક વૃદ્ધિ માટે
બાળકોનો ખોરાક બનાવવા
જમીન ગુણવત્તા સુધારવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ દવા અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ?

સ્ટેરોઈડ
કિવનાઈન
ક્લોરોમાઈસેટિન
પેનિસિલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP