સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

અનાહત - જલતત્વ
મણિપુર - અગ્નિતત્વ
મૂલાધાર - પૃથ્વી તત્વ
સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. જયંત નાર્સીકર
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. મેઘનાથ સહા
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP