Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

ઝવેરચંદ મેઘાણી
શાહબુદ્દિન રાઠોડ
ભાણાભાઈ ગીડા
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

મનુભાઈ પંચોળી
ભુરાભાઈ પટેલ
નાનાભાઈ ભટ્ટ
ઉદયરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
જન્માષ્ટમી
મહા શિવરાત્રી
હનુમાન જયંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP