Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 64, 125, 216, 343, ___ 498 512 506 449 498 512 506 449 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? ઝવેરચંદ મેઘાણી શાહબુદ્દિન રાઠોડ ભાણાભાઈ ગીડા નાનાભાઈ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી શાહબુદ્દિન રાઠોડ ભાણાભાઈ ગીડા નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) જો + બરાબર x, - બરાબર ÷, ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20÷40-4×5+6 બરાબર કેટલા થાય ? -15 50 0(Zero) 15 -15 50 0(Zero) 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી જન્માષ્ટમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ રામનવમી જન્માષ્ટમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? નાનાલાલ પ્રેમાનંદ શામળ ગિરધર નાનાલાલ પ્રેમાનંદ શામળ ગિરધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP