પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ / પ્રાઈઝ આપવામાં આવે છે ?

સુલીવાર્ન એવોર્ડ
બુકર પ્રાઈઝ
પુલિત્ઝર પ્રાઈઝ
સખેરવો પ્રાઈઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?

દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર
રણજીતરામ સુવર્ણચંદ્રક
રણજીટ્રોફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ?

કનૈયાલાલ ભટ્ટ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

વેણુગોપાલ પનીકર
કૈલાશ સત્યાર્થી
જ્યોતીન્દ્ર વિદ્યાર્થી
કૈલાશ ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?

પ્રતિભા રે
ડૉ.રઘુવીર ચૌધરી
ભાલચંદ્ર નામદે
શંખ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP