પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
બાળમજૂરોને છોડાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ?

સાહિત્ય
શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન
રમત ગમત
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ?

પરમવીર ચક્ર
ભારતરત્ન
પદ્મભૂષણ
પદ્મશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે ?

કીર્તિ ચક્ર
અશોક ચક્ર
પરમવીર ચક
મહાવીર ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?

સાહિત્ય
સંગીત
રેડિયો કાર્યક્રમ
ફિલ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત બુદ્ઘ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP