પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

બાળમજૂરોને છોડાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

માલિની સુબ્રમણીયમ્
પ્રણવ રોય
સંજયા બારૂ
પુનિત ટંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

સ્મિતા પાટીલ
ભાનુ અથૈયા
સત્યજિત રે
મૃણાલ સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ?

પોર્ટુગલ
ફિલીપીન્સ
નેધરલેન્ડ
સાયપ્રસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

અમર્ત્ય સેન
આપેલ પૈકી એક પણ નહીં
સી. વી. રમન
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP