પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત અર્થશાસ્ત્ર સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પરમવીર ચક્ર ભારતરત્ન પદ્મભૂષણ પદ્મશ્રી પરમવીર ચક્ર ભારતરત્ન પદ્મભૂષણ પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે ? કીર્તિ ચક્ર અશોક ચક્ર પરમવીર ચક મહાવીર ચક્ર કીર્તિ ચક્ર અશોક ચક્ર પરમવીર ચક મહાવીર ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ? સાહિત્ય સંગીત રેડિયો કાર્યક્રમ ફિલ્મ સાહિત્ય સંગીત રેડિયો કાર્યક્રમ ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર અભ્યંકર જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP