પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ? રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય રમત ગમત અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય રમત ગમત અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? સમાજસેવા સાહિત્ય વિજ્ઞાન આરોગ્ય સેવા સમાજસેવા સાહિત્ય વિજ્ઞાન આરોગ્ય સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP