સામાન્ય વિજ્ઞાન (General Science)
'પૂંછડિયા તારા' સાથે નામ જોડાયેલું છે તે ખગોળવિદ્ કોણ ?

ડૉ.સંપૂર્ણાનંદ
કાસવજી દાદાભાઈ નાયગામવાલા
મેલાણી કલ્લત વેણુ બપ્પુ
મેઘનાદ સહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે ?

પેકટીનનો અભાવ
વધુ પડતી ખાંડ
આપેલ તમામ
વધુ પડતી ગરમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નેત્રમણિનું કાર્ય શું છે ?

પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું.
યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું.
વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું.
વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP