સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

અણુપ્રયોગ
જાન્યુઆરી 2001નો ભૂકંપ
રોકેટ લોન્ચિંગ
ભારત-પાક સીમાયુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

સંન્યાસી વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
ભીલ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP