સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

૧,૨,૩
માત્ર ૧,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ
1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ?

પાનોત્રી
કંકોત્રી
જન્મોત્રી
પત્રીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી
વી.પી.સિંગ
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

ઈન્દિરા ગાંધી
લાલબહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP