પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ? પંજાબ કેરળ નાગાલેન્ડ જમ્મુ અને કાશ્મીર પંજાબ કેરળ નાગાલેન્ડ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ? કારોબારી શિક્ષણ સામાજિક ન્યાય આરોગ્ય કારોબારી શિક્ષણ સામાજિક ન્યાય આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ? 15 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં 90 દિવસમાં 15 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં 90 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ વસ્તીની સંખ્યા આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ વસ્તીની સંખ્યા આર્થિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ? સુધાબેન કાશીભાઈ પટેલ આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ 3. સત્તાનું વિકેન્દ્રીકરણ 4. નાણાની ગતિશીલતા 1,2,4 1,2 અને 3 2,3,4 1,2,3,4 1,2,4 1,2 અને 3 2,3,4 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP