ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 42મા 40મા 46મા 44મા 42મા 40મા 46મા 44મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? જામનગર સુરત સાબરકાંઠા બનાસકાંઠા જામનગર સુરત સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? રાજ્ય સભાના વાઈસ ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં માન. રાષ્ટ્રપતિશ્રી લોકસભાના અધ્યક્ષ રાજ્ય સભાના વાઈસ ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં માન. રાષ્ટ્રપતિશ્રી લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? મંડલ સમિતિ કે.સંથાનલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ કે.સંથાનલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ? 26મી નવેમ્બર, 1949 15મી ઓગસ્ટ, 1949 26મી જાન્યુઆરી, 1950 26મી જાન્યુઆરી, 1949 26મી નવેમ્બર, 1949 15મી ઓગસ્ટ, 1949 26મી જાન્યુઆરી, 1950 26મી જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? કુમારપાળ મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી કુમારપાળ મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP