ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 368
અનુચ્છેદ - 262
અનુચ્છેદ - 268
અનુચ્છેદ - 162

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ૯૩ મંત્રીઓ હતા ?

બિહાર
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ?

પ્રધાનમંત્રી
કેન્દ્રીય નાણાંમંત્રી
રાષ્ટ્રપતિ
પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

એકેય નહીં
26 જાન્યુઆરી 1950
9 ડીસેમ્બર 1946
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP