ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડો. ભીમ રાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ડો. ભીમ રાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ? 1956 1960 1953 1951 1956 1960 1953 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? રાજ્યપાલ મુખ્યપ્રધાન અધ્યક્ષ કાયદા મંત્રી રાજ્યપાલ મુખ્યપ્રધાન અધ્યક્ષ કાયદા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ? લોકસભા સંવિધાન સભામાં રાજ્યસભા રાજ્યોની વિધાનસભાઓ લોકસભા સંવિધાન સભામાં રાજ્યસભા રાજ્યોની વિધાનસભાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP