ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(3) 324(2) 324(4) 324(1) 324(3) 324(2) 324(4) 324(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 અનુચ્છેદ-25 અનુચ્છેદ-26 અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 અનુચ્છેદ-25 અનુચ્છેદ-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ? સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? નાગરિકો રાષ્ટ્રપતિ સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના સભ્યો નાગરિકો રાષ્ટ્રપતિ સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને મંત્રીમંડળ મંત્રીમંડળ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને મંત્રીમંડળ મંત્રીમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP