ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? સંસદની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% સંસદની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ? ઉદામતવાદી રાજ્ય મૂડીવાદી રાજ્ય આધુનિક રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય મૂડીવાદી રાજ્ય આધુનિક રાજ્ય કલ્યાણકારી રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-357 અનુચ્છેદ-352 અનુચ્છેદ-360 અનુચ્છેદ-365 અનુચ્છેદ-357 અનુચ્છેદ-352 અનુચ્છેદ-360 અનુચ્છેદ-365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP