Talati Practice MCQ Part - 1
ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચ, 2019ના રોજ સૌપ્રથમ વખત કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ?

જન ઔષધિ દિવસ
જન સુવિધા દિવસ
જન આરોગ્ય દિવસ
જન સંપર્ક દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ?

અલ્પવિરામ
પૂર્ણવિરામ
પ્રશ્નચિહ્ન
ઉદગારચિહ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

નરસિંહ મહેતા
દયારામ
નર્મદ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP