ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાન આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 માર્ચ 1947 26 જાન્યુઆરી 1950 15 જાન્યુઆરી 1947 1 જાન્યુઆરી 1948 1 માર્ચ 1947 26 જાન્યુઆરી 1950 15 જાન્યુઆરી 1947 1 જાન્યુઆરી 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 14-03-1949 26-11-1949 24-01-1949 22-03-1949 14-03-1949 26-11-1949 24-01-1949 22-03-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ? બંધારણના ભાગ -4 બંધારણના ભાગ -3 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. એક પણ નહીં બંધારણના ભાગ -4 બંધારણના ભાગ -3 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધપક્ષના નેતા ગૃહ મંત્રી વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના વિરોધપક્ષના નેતા ગૃહ મંત્રી વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP