GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી મેડીકલ અને એન્જિનીયરીંગ પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી દીઠ કેટલા રૂપિયાના ખર્ચે કોચિંગ પૂરું પાડવામાં આવે છે ?