સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

ઋષભદેવ
નેમિનાથ
અજિતનાથ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે.

આર્કટિક મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
હિંદ મહાસાગર
પેસિફિક મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

58 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
28 વર્ષ
45 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

ઝીણું વસ્ત્ર
ખાદીનું વસ્ત્ર
ઝાડની છાલનું વસ્ત્ર
રેશમી વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP