સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? કપાસ ખનિજ તેલ લોખંડ ખાતર કપાસ ખનિજ તેલ લોખંડ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે ? બુધ શનિ ગુરુ મંગળ બુધ શનિ ગુરુ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'જુમો ભિસ્તી' વાર્તામાં પાડાનું નામ શું હતું ? રેણુ ભૂરો જુમો વેણુ રેણુ ભૂરો જુમો વેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક ક્યાં આવેલું છે ? લન્ડન જીનિવા પેરિસ મોસ્કો લન્ડન જીનિવા પેરિસ મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ આપેલ તમામ માત્ર 1,2,3,4 માત્ર 2,3,4 માત્ર 1,2,3 આપેલ તમામ માત્ર 1,2,3,4 માત્ર 2,3,4 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP