સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? કપાસ લોખંડ ખનિજ તેલ ખાતર કપાસ લોખંડ ખનિજ તેલ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ નેમિનાથ અજિતનાથ પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ અજિતનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે. આર્કટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર આર્કટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? 58 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ 45 વર્ષ 58 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ 45 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વલ્કલ' એટલે શું ? ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP