ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ?

સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
કેન્દ્રીય મંત્રીમંડળ
કેન્દ્રિય ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

એન. ગોપાલાસ્વામી આયંગર
આર.કે. સુબ્રહ્મણ્યમ
એસ. ચેન્નારેડ્ડી
ટી. એન. સત્યપંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય અરજી
નાણાંકીય આવેદનપત્ર
નાણાંકીય નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ?

8 અધ્યાય, 43 ધારા
6 અધ્યાય, 40 ધારા
8 અધ્યાય, 42 ધારા
8 અધ્યાય, 43 ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ
રાજયના મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP