ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ? બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 10 વર્ષ માટે 5 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 10 વર્ષ માટે 5 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી આપેલ તમામ રાજ્ય નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી આપેલ તમામ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ? ભારતીય તબીબો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય અધિકારીઓ ભારતીય સશસ્ત્ર દળો ભારતીય તબીબો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય અધિકારીઓ ભારતીય સશસ્ત્ર દળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ એક પણ નહીં નાણામંત્રીને વડાપ્રધાન રાષ્ટ્રપતિ એક પણ નહીં નાણામંત્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? 26-01-1950 26-01-1949 26-11-1949 26-11-1950 26-01-1950 26-01-1949 26-11-1949 26-11-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP