ભારતનું બંધારણ (Constitution Of India)
આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ?

બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879
પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965
ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963
ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ?

ઉપરાષ્ટ્રપતિ
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
રાજ્ય સરકાર
જિલ્લા કલેકટર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ?

પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ
10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ
10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?

રાજ્યસભાને
સંસદનાં દરેક ગૃહને
લોકસભાને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP