ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી સકરીયા કમીશન શ્રી અશોક સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી અશોક સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી કિષ્ણા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 18(1) અને 19(1) 28(1) અને 29(1) 14(4) અને 16(4) 20(1) અને 22(1) 18(1) અને 19(1) 28(1) અને 29(1) 14(4) અને 16(4) 20(1) અને 22(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ? 4 વર્ષ 7 વર્ષ 5 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 4 વર્ષ 7 વર્ષ 5 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ? માન. રાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. નાણામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP