ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? રાષ્ટ્રપતિના હુકમથી મહાભિયોગ દ્વારા વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી રાષ્ટ્રપતિના હુકમથી મહાભિયોગ દ્વારા વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2011 2008 2006 2001 2011 2008 2006 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ ચેરમેન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ ચેરમેન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો ? ઈ.સ.1973 ઈ.સ.1974 ઈ.સ.1972 ઈ.સ.1971 ઈ.સ.1973 ઈ.સ.1974 ઈ.સ.1972 ઈ.સ.1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP