ભારતનું બંધારણ (Constitution Of India)
ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ?

રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત
માનવસંસાધન મંત્રી
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

મોરારજી દેસાઈ
વી. પી. સિંહ
પી. વી. નરસિંહરાવ
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –342
આર્ટિકલ –340
આર્ટિકલ –343
આર્ટિકલ –341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
73 માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

અનુસૂચિત જનજાતિઓ
આપેલ તમામ
મહિલાઓ
અનુસૂચિત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

ઉપર પૈકી એક પણ નહીં
અન્ય પછાત વર્ગો
અનુસૂચિત જનજાતિઓ
અનુસૂચિત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP