ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ?

ફક્ત ધર્મના આધારે
ભાષા અથવા ધર્મના આધારે
ફક્ત ભાષાના આધારે
ભાષા અને જાતિના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

માન.વડાપ્રધાનશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી
માન.નાણામંત્રીશ્રી
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP