ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ફક્ત ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ફક્ત ધર્મના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ -365 અનુચ્છેદ -357 અનુચ્છેદ -360 અનુચ્છેદ -352 અનુચ્છેદ -365 અનુચ્છેદ -357 અનુચ્છેદ -360 અનુચ્છેદ -352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી.વી.ગીરી રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ વી.વી.ગીરી રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP