ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ફક્ત ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ફક્ત ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સભાના વાઈસ ચેરમેન માન. રાષ્ટ્રપતિશ્રી લોકસભાના અધ્યક્ષ આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સભાના વાઈસ ચેરમેન માન. રાષ્ટ્રપતિશ્રી લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સાંથનમ કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સાંથનમ કે.સી.નિયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ? વૈધાનિક અધિકાર નૈતિક અધિકાર મૌલિક અધિકાર એક પણ નહીં વૈધાનિક અધિકાર નૈતિક અધિકાર મૌલિક અધિકાર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP