ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ?

ફક્ત ધર્મના આધારે
ભાષા અથવા ધર્મના આધારે
ભાષા અને જાતિના આધારે
ફક્ત ભાષાના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?

આધુનિક રાજ્ય
ઉદામતવાદી રાજ્ય
મૂડીવાદી રાજ્ય
કલ્યાણકારી રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

ડો. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
દાદાભાઈ નવરોજી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ?

અનુચ્છેદ 310
અનુચ્છેદ 312
અનુચ્છેદ 307
અનુચ્છેદ 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP