ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ફક્ત ધર્મના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ધર્મના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 35 28 30 25 35 28 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 20 ટકા 60 ટકા 40 ટકા 50 ટકા 20 ટકા 60 ટકા 40 ટકા 50 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? છઠ્ઠા ચોથા ત્રીજા પાંચમા છઠ્ઠા ચોથા ત્રીજા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? છ માસ એક વર્ષ ત્રણ માસ એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP