ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

9મો બંધારણીય સુધારો 1958
3જો બંધારણીય સુધારો 1952
10મો બંધારણીય સુધારો 1957
7મો બંધારણીય સુધારો 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1957
13 જાન્યુઆરી, 1956
17 નવેમ્બર, 1956
17 ઓગષ્ટ, 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

ફક્ત સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં
ફક્ત વડી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

સી. ડી. દેશમુખ
આર. કે. સન્મુખમ શેટ્ટી
જહોન મથાઈ
લિયાકતઅલી ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP