ભારતનું બંધારણ (Constitution Of India)
42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ?

ડૉ.રંગરાજન સમિતિ
હંસરાજ મહેતા સમિતિ
સરદાર સ્વર્ણ સિંહ સમિતિ
ચેલૈયા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે
રાષ્ટ્રપતિ કહે ત્યારે
પ્રધાનમંત્રી કહે ત્યારે
સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 316
અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 318
અનુચ્છેદ – 317

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP