ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(3) 279 280(2) 280(1) 280(3) 279 280(2) 280(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 40 માં 44 માં 43 માં 42 માં 40 માં 44 માં 43 માં 42 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહ મંત્રી વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? ડો. સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. ભીમરાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. ભીમરાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP