ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(1) 280(2) 280(3) 279 280(1) 280(2) 280(3) 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ? ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ સામાજિક વહીવટ સામાજિક વીમો ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ સામાજિક વહીવટ સામાજિક વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? સર્ટિઓરરી મેન્ડેમસ હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ? પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP