ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 279 280(3) 280(2) 280(1) 279 280(3) 280(2) 280(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ? ડૉ.રંગરાજન સમિતિ હંસરાજ મહેતા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ચેલૈયા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ હંસરાજ મહેતા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ચેલૈયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1993 1949 1870 1999 1993 1949 1870 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP