ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ?

ધાર્મિક રાજ્યની સ્થાપના
બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી
સામાજિક આર્થિક ન્યાય
કલ્યાણ રાજ્યની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
પ્રધાન મંત્રી
કાયદા મંત્રી
નાણાં મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય વન સેવા
ભારતીય પ્રશાસનિક સેવા
ભારતીય વિદેશ સેવા
ભારતીય પોલીસ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.

ન્યાય
સમાનતા
તક
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ?

અનુચ્છેદ -47(ક)
અનુચ્છેદ -57(બ)
અનુચ્છેદ -50(ક)
અનુચ્છેદ -51(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP