ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી સામાજિક આર્થિક ન્યાય કલ્યાણ રાજ્યની સ્થાપના ધાર્મિક રાજ્યની સ્થાપના બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી સામાજિક આર્થિક ન્યાય કલ્યાણ રાજ્યની સ્થાપના ધાર્મિક રાજ્યની સ્થાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1968 1950 1969 1961 1968 1950 1969 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ? સુજાતા રાવ આર. ભાનુમતિ ફાતિમા બીબી જ્ઞાનસુધા મિશ્રા સુજાતા રાવ આર. ભાનુમતિ ફાતિમા બીબી જ્ઞાનસુધા મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-10 અનુચ્છેદ-11 અનુચ્છેદ-9 અનુચ્છેદ-8 અનુચ્છેદ-10 અનુચ્છેદ-11 અનુચ્છેદ-9 અનુચ્છેદ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. ન્યાય તક સ્વતંત્રતા સમાનતા ન્યાય તક સ્વતંત્રતા સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP