ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ?

બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી
સામાજિક આર્થિક ન્યાય
કલ્યાણ રાજ્યની સ્થાપના
ધાર્મિક રાજ્યની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –343
આર્ટિકલ –340
આર્ટિકલ –341
આર્ટિકલ –342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

અનુસૂચિત જાતિ સંઘ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સામ્યવાદી પક્ષ
હિંદુ મહાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ?

42 મો બંધારણીય સુધારો -1976
44 મો બંધારણીય સુધારો -1978
97 મો બંધારણીય સુધારો -2011
89 મો બંધારણીય સુધારો -2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

વડાપ્રધાન
ગૃહ મંત્રી
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
લોકસભાના વિરોધપક્ષના નેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP