સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

એકપણ નહિં
વિક્રાંત અને વિક્રમ
ગંગોત્રી અને કરૂણા
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

બિસ્મિલ્લાખાન
પંડિત રવિશંકર
અલ્લારખા ખાન
પંડિત જશરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

સાહિત્ય
રંગમંચ લક્ષી કલા
શાસ્ત્રીય સંગીત
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

વિનોદિની નીલકંઠ
હિમાંશી શેલત
સરોજ પાઠક
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP