ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 75 76 78 77 75 76 78 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય સામાજિક આર્થિક ક્રાંતિ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય સામાજિક આર્થિક ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રામ અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(2) 157(7) 158(5) 156(1) 158(2) 157(7) 158(5) 156(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP