ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

15
18
16
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

સમાનતા
સ્વતંત્રતા
ન્યાયપૂર્ણ પદ્ધતિ
બંધુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ?

કે. એમ. પાણીકર
ફઝલ અલી
એચ. એન. કુંજરુ
ટી.ટી. કૃષ્ણકુમારચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી જાન્યુઆરી, 1950
26મી નવેમ્બર, 1949
26મી જાન્યુઆરી, 1949
15મી ઓગસ્ટ, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ?

સી. રાજગોપાલાચારી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP