ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ડો. એસ. રાધાક્રિષ્નન
ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

9મી ફેબ્રુઆરી
11મી જાન્યુઆરી
3જી જાન્યુઆરી
16મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

પી એમ ઓ
ગૃહ મંત્રી
કેબિનેટ મંત્રાલય
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

31 ઘ
31 ખ
33
31 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર
ન્યાયમૂર્તિ ફાતમા બીબી
ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ
ન્યાયમૂર્તિ વૈકલ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP